॥ દોહા ॥
વિષ્ણુ સુનિએ વિનય,
સેવક કી ચિતલાય।
કરત કુછ વર્ણન કરૂં,
દીજૈ જ્ઞાન બતાય॥
॥ ચોપાઈ ॥
નમો વિષ્ણુ ભગવાન્ ખરારી।
કષ્ટ નશાવન અખિલ બિહારી॥
પ્રબલ જગત મેં શક્તિ તુમ્હારી।
ત્રિભુવન ફૈલ રહી ઉજિયારી॥
સુન્દર રૂપ મનોહર સૂરત।
સરલ સ્વભાવ મોહની મૂરત॥
તન પર પીતામ્બર અતિ સોહત।
બૈજન્તી માલા મન મોહત॥
શંખ ચક્ર કર ગદા બિરાજે।
દેખત દૈત્ય અસુર દલ ભાજે॥
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે।
કામ ક્રોધ મદ લોભ ન છાજે॥
સન્ત ભક્ત સજ્જન મનરંજન।
દનુજ અસુર દુષ્ટન દલ ગંજન॥
સુખ ઉપજાય કષ્ટ સબ ભંજન।
દોષ મિટાય કરત જન સજ્જન॥
પાપ કાટ ભવ સિન્ધુ ઉતારણ।
કષ્ટ નાશકર ભક્ત ઉબારણ॥
કરત અનેક રૂપ પ્રભુ ધારણ।
કેવલ આપ ભક્તિ કે કારણ॥
ધરણિ થેનુ બન તુમહિં પુકારા।
તબ તુમ રૂપ રામ કા ધારા॥
ભાર ઉતાર અસુર દલ મારા।
રાવણ આદિક કો સંહારા॥
આપ વારાહ રૂપ બનાયા।
હિરણ્યાક્ષ કો માર ગિરાયા॥
ધર મત્સ્ય તન સિન્ધુ બનાયા।
ચૌદહ રતનન કો નિકલાયા॥
અમિ લખ અસુરન દ્વંદ્વ મચાયા।
રૂપ મોહની આપ દિખાયા॥
દેવન કો અમૃત પાન કરાયા।
અસુરન કો છબિ સે બહલાયા॥
કૂર્મ રૂપ ધર સિંધુ મઝાયા।
મન્દ્રાચલ ગિરિ તુરત ઉઠાયા॥
શંકર કા તુમ ફન્દ છુડ઼ાયા।
ભસ્માસુર કો રૂપ દિખાયા॥
વેદન કો જબ અસુર ડુબાયા।
કર પ્રબન્ધ ઉન્હેં ઢુઁઢવાયા॥
મોહિત બનકર ખલહિ નચાયા।
ઉસહી કર સે ભસ્મ કરાયા॥
અસુર જલંધર અતિ બલદાઈ।
શંકર સે ઉન કીન્હ લડ઼ાઈ॥
હાર પાર શિવ સકલ બનાઈ।
કીન સતી સે છલ ખલ જાઈ॥
સુમિરન કીન તુમ્હેં શિવરાની।
બતલાઈ સબ વિપત કહાની॥
તબ તુમ બને મુનીશ્વર જ્ઞાની।
વૃન્દા કી સબ સુરતિ ભુલાની॥
દેખત તીન દનુજ શૈતાની।
વૃન્દા આય તુમ્હેં લપટાની॥
હો સ્પર્શ ધર્મ ક્ષતિ માની।
હના અસુર ઉર શિવ શૈતાની॥
તુમને ધ્રુવ પ્રહલાદ ઉબારે।
હિરણાકુશ આદિક ખલ મારે॥
ગણિકા ઔર અજામિલ તારે।
બહુત ભક્ત ભવ સિન્ધુ ઉતારે॥
હરહુ સકલ સંતાપ હમારે।
કૃપા કરહુ હરિ સિરજનહારે॥
દેખહૂઁ મેં નિત દરશ તુમ્હારે।
દીન બન્ધુ ભક્તન હિતકારે॥
ચહત આપકા સેવક દર્શન।
કરહુ દયા અપની મધુસૂદન॥
જાનૂં નહીં યોગ્ય જપ પૂજન।
હોય યજ્ઞ સ્તુતિ અનુમોદન॥
શીલદયા સન્તોષ સુલક્ષણ।
વિદિત નહીં વ્રતબોધ વિલક્ષણ॥
કરહૂઁ આપકા કિસ વિધિ પૂજન।
કુમતિ વિલોક હોત દુખ ભીષણ॥
કરહૂઁ પ્રણામ કૌન વિધિ સુમિરણ।
કૌન ભાંતિ મેં કરહુ સમર્પણ॥
સુર મુનિ કરત સદા સિવકાઈ।
હર્ષિત રહત પરમ ગતિ પાઈ॥
દીન દુખિન પર સદા સહાઈ।
નિજ જન જાન લેવ અપનાઈ॥
પાપ દોષ સંતાપ નશાઓ।
ભવ બન્ધન સે મુક્ત કરાઓ॥
સુત સમ્પતિ દે સુખ ઉપજાઓ।
નિજ ચરનન કા દાસ બનાઓ॥
નિગમ સદા યે વિનય સુનાવૈ।
પઢ઼ે સુને સો જન સુખ પાવૈ॥
વિષ્ણુ ચાલીસા ભગવાન વિષ્ણુને સમર્પિત ભક્તિ સ્તોત્ર છે, જે સૃષ્ટિના પાલનહાર અને તેમના દશાવતારો (મત્સ્ય, કૂર્મ, વરાહ વગેરે)નું ગુણગાન કરે છે. ગુરુવારે અથવા એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે.






