॥ દોહા ॥
જનક જનનિ પદ-રજ,
નિજ મસ્તક પર ધારિ।
બન્દોં માતુ સરસ્વતી,
બુદ્ધિ બલ દે દાતારિ॥
પૂર્ણ જગત મેં વ્યાપ્ત તબ,
મહિમા અમિત અનંતુ।
રામસાગર કે પાપ કો,
માતુ તુહી અબ હન્તુ॥
॥ ચોપાઈ ॥
જય શ્રી સકલ બુદ્ધિ બલરાસી।
જય સર્વજ્ઞ અમર અવિનાશી॥
જય જય જય વીણાકર ધારી।
કરતી સદા સુહંસ સવારી॥
રૂપ ચતુર્ભુજધારી માતા।
સકલ વિશ્વ અન્દર વિખ્યાતા॥
જગ મેં પાપ બુદ્ધિ જબ હોતી।
તબહી ધર્મ કી ફીકી જ્યોતિ॥
તબહિ માતુ કા નિજ અવતારા।
પાપ હીન કરતી મહિ તારા॥
બાલ્મીકિ જી થે હત્યારા।
તબ પ્રસાદ જાને સંસારા॥
રામચરિત જો રચે બનાઈ।
આદિ કવિ પદવી કો પાઈ॥
કાલિદાસ જો ભયે વિખ્યાતા।
તેરી કૃપા દૃષ્ટિ સે માતા॥
તુલસી સૂર આદિ વિદ્વાના।
ભયે ઔર જો જ્ઞાની નાના॥
તિન્હ ન ઔર રહેઉ અવલમ્બા।
કેવલ કૃપા આપકી અમ્બા॥
કરહુ કૃપા સોઈ માતુ ભવાની।
દુખિત દીન નિજ દાસહિ જાની॥
પુત્ર કરઈ અપરાધ બહૂતા।
તેહિ ન ધરઇ ચિત સુન્દર માતા॥
રાખુ લાજ જનનિ અબ મેરી।
વિનય કરૂં ભાઁતિ બહુતેરી॥
મૈં અનાથ તેરી અવલંબા।
કૃપા કરઊ જય જય જગદંબા॥
મધુ કૈટભ જો અતિ બલવાના।
બાહુયુદ્ધ વિષ્ણુ સે ઠાના॥
સમર હજાર પાંચ મેં ઘોરા।
ફિર ભી મુખ ઉનસે નહીં મોરા॥
માતુ સહાય કીન્હ તેહિ કાલા।
બુદ્ધિ વિપરીત ભઈ ખલહાલા॥
તેહિ તે મૃત્યુ ભઈ ખલ કેરી।
પુરવહુ માતુ મનોરથ મેરી॥
ચંડ મુણ્ડ જો થે વિખ્યાતા।
છણ મહુ સંહારેઉ તેહિ માતા॥
રક્તબીજ સે સમરથ પાપી।
સુરમુનિ હૃદય ધરા સબ કાપી॥
કાટેઉ સિર જિમ કદલી ખમ્બા।
બાર બાર બિનઊં જગદંબા॥
જગપ્રસિદ્ધ જો શુંભનિશુંભા।
છણ મેં વધે તાહિ તૂ અમ્બા॥
ભરત-માતુ બુદ્ધિ ફેરેઊ જાઈ।
રામચન્દ્ર બનવાસ કરાઈ॥
એહિ વિધિ રાવન વધ તૂ કીન્હા।
સુર નર મુનિ સબકો સુખ દીન્હા॥
કો સમરથ તવ યશ ગુન ગાના।
નિગમ અનાદિ અનંત બખાના॥
વિષ્ણુ રુદ્ર અજ સકહિં ન મારી।
જિનકી હો તુમ રક્ષાકારી॥
રક્ત દન્તિકા ઔર શતાક્ષી।
નામ અપાર હૈ દાનવ ભક્ષી॥
દુર્ગ કાજ ધરા પર કીન્હા।
દુર્ગા નામ સકલ જગ લીન્હા॥
દુર્ગ આદિ હરની તૂ માતા।
કૃપા કરહુ જબ જબ સુખદાતા॥
નૃપ કોપિત કો મારન ચાહે।
કાનન મેં ઘેરે મૃગ નાહૈ॥
સાગર મધ્ય પોત કે ભંજે।
અતિ તૂફાન નહિં કોઊ સંગે॥
ભૂત પ્રેત બાધા યા દુઃખ મેં।
હો દરિદ્ર અથવા સંકટ મેં॥
નામ જપે મંગલ સબ હોઈ।
સંશય ઇસમેં કરઇ ન કોઈ॥
પુત્રહીન જો આતુર ભાઈ।
સબૈ છાડિ પૂજેં એહિ માઈ॥
કરે પાઠ નિત યહ ચાલીસા।
હોય પુત્ર સુન્દર ગુણ ઈશા॥
ધૂપાદિક નવૈદ્ય ચઢ઼ાવૈ।
સંકટ રહિત અવશ્ય હો જાવૈ॥
ભક્તિ માતુ કી કરેં હમેશા।
નિકટ ન આવૈ તાહિ કલેશા॥
બંદી પાઠ કરેં સત બારા।
બંદી પાશ દૂર હો સારા॥
રામસાગર બાધિ હેતુ ભવાની।
કીજે કૃપા દાસ નિજ જાની॥
॥ દોહા ॥
માતુ સૂર્ય કાન્તિ તવ,
અન્ધકાર મમ રૂપ।
ડૂબન સે રક્ષા કરહુ,
પરૂઁ ન મૈં ભવ કૂપ॥
બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહિ,
સુનહુ સરસ્વતિ માતુ।
અધમ રામસાગરહિં તુમ,
આશ્રય દેઉ પુનાતુ॥
સરસ્વતી ચાલીસા મા સરસ્વતીને સમર્પિત ભક્તિ સ્તોત્ર છે,
જે જ્ઞાન।
બુદ્ધિ અને વિદ્યાની દેવીના ગુણગાનનું વર્ણન કરે છે. વસંત પંચમી પર અથવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સમયે સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે॥






