॥ ચોપાઈ ॥
નમો નમો દુર્ગે સુખ કરની।
નમો નમો અમ્બે દુઃખ હરની॥
નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી।
તિહૂં લોક ફૈલી ઉજિયારી॥
શશિ લલાટ મુખ મહા વિશાલા।
નેત્ર લાલ ભૃકુટી વિકરાલા॥
રૂપ માતુ કો અધિક સુહાવે।
દરશ કરત જન અતિ સુખ પાવે॥
તુમ સંસાર શક્તિ લય કીના।
પાલન હેતુ અન્ન ધન દીના॥
અન્નપૂરના હુઈ જગ પાલા।
તુમ હી આદિ સુન્દરી બાલા॥
પ્રલયકાલ સબ નાશન હારી।
તુમ ગૌરી શિવ શંકર પ્યારી॥
શિવ યોગી તુમ્હેં ગુણ ગાવેં।
બ્રહ્મા વિષ્ણુ તુમ્હેં નિત ધ્યાવેં॥
રૂપ સરસ્વતી કો તુમ ધારા।
દે સુબુદ્ધિ ઋષિ મુનિન ઉબારા॥
ધરા રૂપ નરસિંહ કો અમ્બા।
પરગટ ભઈ ફાડ઼ કર ખમ્બા॥
રક્ષા કરિ પ્રહલાદ બચાયો।
હિરણાકુશ કો સ્વર્ગ પઠાયો॥
લક્ષ્મી રૂપ ધરો જગ માહીં।
શ્રી નારાયણ અંગ સમાહીં॥
ક્ષીરસિન્ધુ મેં કરત વિલાસા।
દયા સિંધુ દીજે મન આસા॥
હિંગલાજ મેં તુમ્હીં ભવાની।
મહિમા અમિત ન જાત બખાની॥
માતંગી ધૂમાવતી માતા।
ભુવનેશ્વર બગલા સુખ દાતા॥
શ્રી ભૈરવ તારા જગ તારિણી।
છિન્ન ભાલ ભવ દુઃખ નિવારિણી॥
કેહરિ વાહન સોહ ભવાની।
લાંગુર વીર ચલત અગવાની॥
કર મેં ખપ્પર ખડ્ગ વિરાજે।
જાકો દેખ કાલ ડર ભાજે॥
સોહે અસ્ત્ર ઔર ત્રિશૂલા।
જાતે ઉઠત શત્રુ હિય શૂલા॥
નાગ કોટિ મેં તુમ્હીં વિરાજત।
તિહૂં લોક મેં ડંકા બાજત॥
શુમ્ભ નિશુમ્ભ દાનવ તુમ મારે।
રક્તબીજ શંખન સંહારે॥
મહિષાસુર નૃપ અતિ અભિમાની।
જેહિ અઘ ભાર મહી અકુલાની॥
રૂપ કરાલ કાલી કો ધારા।
સેન સહિત તુમ તિહિ સંહારા॥
પરી ગાઢ઼ સન્તન પર જબ જબ।
ભઈ સહાય માતુ તુમ તબ-તબ॥
અમર પુરી ઔરોં સબ લોકા।
તબ મહિમા સબ રહે અશોકા॥
તાહી મેં હૈ જ્યોતિ તુમ્હારી।
તુમ્હેં સદા પૂજેં નર નારી॥
પ્રેમ ભક્તિ સે જો જસ ગાવૈ।
દુઃખ દારિદ્ર નિકટ નહિં આવે॥
ધ્યાવૈ તુમ્હેં જો નર મન લાઈ।
જન્મ મરણ તાકો છુટિ જાઈ॥
જોગી સુર મુનિ કહત પુકારી।
યોગ ન હો બિન શક્તિ તુમ્હારી॥
શંકર આચારજ તપ કીનોં।
કામ અરુ ક્રોધ જીતિ સબ લીનોં॥
નિશિ દિન ધ્યાન ધરો શંકર કો।
કાહુ કાલ નહિં સુમિરો તુમકો॥
શક્તિ રૂપ કો મરમ ન પાયો।
શક્તિ ગઈ તબ મન પછિતાયો॥
શરણાગત હુઈ કીર્તિ બખાની।
જય જય જય જગદમ્બ ભવાની॥
ભઈ પ્રસન્ન આદિ જગદમ્બા।
દઈ શક્તિ નહીં કીન વિલમ્બા॥
મોકો માતુ કષ્ટ અતિ ઘેરો।
તુમ બિન કૌન હરે દુઃખ મેરો॥
આશા તૃષ્ણા નિપટ સતાવે।
રિપુ મુરખ મોહિ અતિ ડરપાવે॥
શત્રુ નાશ કીજે મહારાની।
સુમિરોં ઇક ચિત તુમ્હેં ભવાની॥
કરો કૃપા હે માતુ દયાલા।
ઋદ્ધિ સિદ્ધિ દે કરહુ નિહાલા॥
જબ લગિ જિયૌં દયા ફલ પારઊં।
તુમ્હારો જસ મૈં સદા સુનાઊં॥
દુર્ગા ચાલીસા જો ગાવૈં।
સબ સુખ ભોગ પરમ પદ પાવેં॥
દેવીદાસ શરણ નિજ જાની।
કરહુ કૃપા જગદમ્બ ભવાની॥
॥ દોહા ॥
શરણાગત રક્ષા કરે,
ભક્ત રહે નિઃશંક।
મૈં આયા તેરી શરણ મેં,
માતુ લીજિયે અંક॥
દુર્ગા ચાલીસા મા દુર્ગાને સમર્પિત અત્યંત લોકપ્રિય ભક્તિ સ્તોત્ર છે, જે તેમના મહિષાસુર મર્દિની સ્વરૂપ અને શુંભ-નિશુંભ વધની કથાનું ગુણગાન કરે છે. નવરાત્રિ દરમિયાન અથવા મંગળવારે-શુક્રવારે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે.






