ToranToran

ભૈરવ ચાલીસા

ભૈરવ ચાલીસા

॥ દોહા ॥

શ્રી ભેરવ સંકટ હરન,
મંગલ કરન કૃપાલુ।
કરહુ દયા નિજ દાસ પે,
નિશિદિન દીનદયાલુ॥

॥ ચોપાઈ ॥

જય ડમરૂધર નયન વિશાલા।
શ્યામ વર્ણ વપુ મહા કરાલા॥
જય ત્રિશૂલધર જય ડમરૂધર।
કાશી કોતવાલ સંકટહર॥

જય ગિરિજાસુત પરમકૃપાલા।
સંકટહરણ હરહુ ભ્રમજાલા॥
જયતિ બટુક ભૈરવ ભયહારી।
જયતિ કાલ ભેરવ બલધારી॥

અષ્ટરૂપ તુમ્હે સબ ગાયેં।
સફલ એક તે એક સિવાયે॥
શિવસ્વરૂપ શિવ કે અનુગામી।
ગણાધીશ તુમ સબકે સ્વામી॥

જટાજૂટ પર મુકુટ સુહાવૈ।
ભાલચન્દ્ર અતિ શોભા પાવૈ॥
કટિ કરધની ઘુઁઘુરૂ બાજૈં।
દર્શન કરત સકલ ભય ભાજૈં॥

કર ત્રિશૂલ ડમરૂ અતિ સુન્દર।
મોરપંખ કો ચંવર મનોહર॥
ખપ્પર ખડ઼ગ લિએ બલવાના।
રૂપ ચતુર્ભુજ નાથ બખાના॥

વાહન શ્વાન સદા સુખરાસી।
તુમ અનન્ત પ્રભુ તુમ અવિનાસી॥
જય જય જય ભેરવ ભય ભંજન।
જય કૃપાલુ ભક્તન મનરંજન॥

નયન વિશાલ લાલ અતિ ભારી।
રક્તવર્ણ તુમ અહહુ પુરારી॥
બં બં બં બોલત દિનરાતી।
શિવ કહઁ ભજહુ અસુર આરાતી॥

એકરૂપ તુમ શમ્ભુ કહાયે।
દૂજે ભેરવ રૂપ બનાયે॥
સેવક તુમહિં તુમહિં પ્રભુ સ્વામી।
સબ જગ કે તુમ અનન્તર્યામી॥

રક્તવર્ણ બપુ અહહિ તુમ્હારા।
શ્યામવર્ણ કહઁ હોઇ પ્રચારા॥
શ્વેતવર્ણ પુનિ કહા બખાની।
તીનિ વર્ણ તુમ્હેં ગુણખાની॥

તીનિ નયન પ્રભુ પરમ સુહાવહિં।
સુરનર મુનિ સબ ધ્યાન લગાવહિં॥
વ્યાપ્ત ચર્મધર તુમ જગ સ્વામી।
પ્રેતનાથ તુમ પૂર્ણ અકામી॥

ચક્રનાથ નકુલેશ પ્રચણ્ડા।
નિમિષ દિગમ્બર કીરતિ ચણ્ડા॥
ક્રોધવત્સ ભૂતેશ કાલધર।
ચક્રતુણ્ડ દશબાહુ વ્યાલધર॥

અહહિં કોટિ પ્રભુ નામ તુમ્હારે।
જપત સદા મેટત દુઃખ ભારે॥
ચૌંસઠ યોગિની નાચહિં સંગા।
ક્રોધવાન તુમ અતિ રણરંગા॥

તુમ પરમ પુનીતા।
તુમ ભવિષ્ય તુમ અહહુ અતીતા॥
વર્તમાન તુમ્હો શુચિ રૂપા।
કાલમયી તુમ પરમ અનૂપા॥

ઐલાદી કો સંકટ ટારયો।
ભક્ત કો કારજ સાર્યો॥
કાલીપુત્ર કહાવહુ નાથા।
તબ ચરણન નાવહું નિત માથા॥

શ્રીક્રોધેશ કૃપા વિસ્તારહુ।
દીન જાનિ મોહિ પાર ઉતારહુ॥
ભવસાગર બૂઢ઼ત દિનરાતી।
હોહુ કૃપાલુ દુષ્ટ આરાતી॥

સેવક જાનિ કૃપા પ્રભુ કીજૈ।
મોહિં ભગતિ અપની અબ દીજૈ॥
કરહુઁ સદા ભેરવ કી સેવા।
તુમ સમાન દૂજો કો દેવા॥

અશ્વનાથ તુમ પરમ મનોહર।
દુષ્ટન કહઁ પ્રભુ અતિ ભયંકર॥
તુમ્હો દાસ જહાઁ જો હોઈ।
તાકહઁ સંકટ પરે ન કોઈ॥

હરહુ નાથ તુમ જન કી પીરા।
તુમ સમાન પ્રભુ કો બલવીરા॥
સબ અપરાધ ક્ષમા કરિ દીજૈ।
દીન જાનિ આપુન મોહિં કીજૈ॥

જો યહ પાઠ કરે ચાલીસા।
તાપૈ કૃપા કરહુ જગદીશા॥

॥ દોહા ॥

જય ભેરવ જય ભૂતપતિ જય જય જય સુખકન્દ।
કરહુ કૃપા નિત દાસ પે,
દેહુ સદા આનન્દ॥

 

ભૈરવ ચાલીસા કાળ ભૈરવજીને સમર્પિત ભક્તિ સ્તોત્ર છે, જે શિવજીના ઉગ્ર સ્વરૂપ અને કાશીના કોટવાળ તરીકે તેમની મહિમાનું વર્ણન કરે છે. રવિવારે અથવા ભૈરવ અષ્ટમીના દિવસે ભૈરવ ચાલીસાનો પાઠ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ભૈરવ ચાલીસાનો પાઠ ક્યારે કરવો શ્રેષ્ઠ છે?

ભૈરવજીને કાશીના કોટવાળ કેમ કહેવાય છે?

ભૈરવ ચાલીસાનો પાઠ કરવાથી શું લાભ થાય છે?

ભૈરવ ચાલીસામાં કેટલી ચોપાઈઓ છે?